દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ બન્યાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ
ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ માધવચ?...