નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મ?...
રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર
9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. બીજી તરફ 17 એપ્રિલના રોજ રામ નવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્ય?...
અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર
સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ધાર્મિક મંદિરો...