PM-KUSUMથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ, 14,989 સોલાર પંપથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
એક સમય હતો જ્યારે નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી માટે વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે, કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ જ નહીં, પરં?...