અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર
ભારતીય સશસ્ત્રદળોમાં અગ્નિપથ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફારની ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. હાલ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી માત્ર 25 ટકા જવાનોને ક...