DRDOની મોટી સિદ્ધિ : ભારતે 1000 કિમી રેન્જ ધરાવતી નવી ક્રૂઝ મિસાઇલ LRLACMનું સફળ પરીક્ષણ કર્યું
ભારતે આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 15 જૂનના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલી ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી ...
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા (Chief of the Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. હાલમાં ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ ...
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
ભારતના સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાયુસેના (IAF) માટે વડોદરામાં એસેમ્બલ થયેલા પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાને પોતાની પ્રથમ પરી?...
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કર?...
DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો
ભારતના સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દેશની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO (Defence Research and Development Organisation) એ 10 અને 11 જૂન દરમિયાન માત્ર 24 કલાકની અંદર સતત ત્રણ મહત્વપૂર્ણ મિસાઈલ ફ્લાઈટ ટ...
પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ : મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટના, 21 સૈન્ય કર્મચારીઓના મોતનો દાવો
પાકિસ્તાનમાંથી એક ગંભીર સૈન્ય દુર્ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન ક્રેશ થયું...
આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન
ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસોને વધુ મજબૂતી આપવા માટે 11 અને 12 જૂન, 2026ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત માણેકશા સેન્ટર ખાતે બે દિવસીય વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ...
હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રન?...
ભારતીય નૌકાદળને મળશે 6 અદ્યતન સબમરીન, ₹70,000 કરોડની સૌથી મોટી ડીલ તૈયાર
ભારત સરકાર સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતીય નૌકાદળ માટે પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ 6 આધુનિક સબમરીન ખરીદવા?...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દેશોની મુલાકાતે રવાના, સૈન્ય અને સમુદ્રી સહકાર પર ફોકસ
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકા?...