ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી
ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ ?...
વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
ભારત સરકારે દેશની સૈન્ય શક્તિ અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘના નેતૃત્વ હેઠળની Defence Acquisition Council (DAC)એ 27 માર્ચ 2026ના રોજ આશરે ₹2.38 લાખ કરોડ?...
નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિ...