‘પીઓકેના લોકો જમ્મુ-કાશ્મીર સાથે તુલના કરવા લાગ્યા છે….’ દેખાવો વચ્ચે જયશંકરનું મોટું નિવેદન
હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ તંગ છે, લોકો મોંઘવારી અને વીજળીને લઈને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીઓકેમાં અર્ધલશ્કરી રેન્જર પર હુમલો કરનારા વિરોધીઓ પર સુરક્ષા દળોએ ?...
ફારૂક અબ્દુલ્લાને કેમ પાકિસ્તાનનું પેટમાં બળે છે?
કાશ્મીરની ગાડી વિકાસના પાટે ચડાવવા અને દોડાવવા માટે આપણી સરકાર પ્રયાસો કરવામાં કંઇ બાકી રાખતી નથી દેશની સરકારે કારમીરને મળેલો વિશેષ દરજ્જો ખતમ કર્યો એ પછી કાશ્મીરમાં જબરદસ્ત પરિવર્તન જોવ...
દિગ્ગજ નેતા રાજનાથસિંહ ઉતર્યા મૈદાન એ શિહોરમાં જંગી સભાને કર્યુ સંબોધન; પહોંચ્યા નિમુબેનના પ્રચારમા.
ભાવનગરના સિહોર ખાતે આજે 15 ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ઉમેદવા...
‘માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં’, ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર
વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે ક?...
DRDOએ કર્યું સ્વદેશી ‘S-400’નું સફળ પરીક્ષણ, જાણો આ ઘાતક મહાહથિયારની તાકાત
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પ?...