ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
દિલ્હીમાં ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડીને કરાયો 5 કરોડ
દિલ્હી સરકારે ધારાસભ્યોના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (MLA-LAD)માં જે મોટો કાપ મૂક્યો છે, તે માત્ર નાણાકીય નિર્ણય નથી – પણ તેની પાછળ અનેક રાજકીય અને વ્યૂહાત્મક પરિબળો પણ કાર્યરત છે. ચાલો, મહત્વના ...
દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય
દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે...
પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો ?...
દિલ્લીમાં ગર્ભવતી મહિલાને મળશે 21000, જાણો યોજનાના લાભાર્થી માટે શું નિયમ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે મહિલાઓને એક પછી એક ઘણી ભેટ આપી. પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયાના બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજના માટે 5,100 કરોડ...
આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
દિલ્હીની રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે (8 માર્ચ) મળનારી બેઠકમાં આ યોજનાના માપદંડો નક્કી કરવામાં આવી શકે છે. દર?...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
દિલ્હીના વિધાનસભા સત્રમાં બબાલ: આતિશી સહિત AAPના 13 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે AAPના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કાઢવ?...