JNUમાં વામપંથીઓનો ઉગ્ર વિરોધ, પોલીસ પર હુમલા બાદ 51 આરોપીઓને મળ્યા જામીન
Jawaharlal Nehru University (JNU) ફરી એકવાર હિંસક ઘટનાઓને કારણે ચર્ચામાં આવ્યું છે. ગુરુવારે (26 ફેબ્રુઆરી) યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે કેમ્પસ જાણે રણમ?...
રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ
ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જતી ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ છે. ટેકઑફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં માહિતી ...
JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિવાદોમાં રહેલી Jawaharlal Nehru University (JNU)માં 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 23 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠનોની કથ?...
ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર
દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસ?...
AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો
ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી દિલ્હી ખાતે ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોટા વિવાદમાં સપડાઈ છે. સમિટમાં યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર રજૂ કરેલા રોબો ડોગને લઈને કરેલા દ?...
દિલ્હીમાં અમિત શાહનું મોટું નિવેદન : નક્સલવાદ અંતની નજીક, 10 નવી યોજનાઓની જાહેરાત
દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને નક્સલવાદ વિરુદ્ધ સરકારની વ્યૂહરચના અંગે મહત્વ...
ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવ?...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત
ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સ?...
UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ વિવાદોમાં આવેલી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મીડિયા રિપ?...
2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન
દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્?...