ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 ?...
દિલ્હી રમખાણો મામલે સુપ્રીમે પોલીસ પાસે માગ્યો જવાબ, આગામી સુનાવણી 7 ઑક્ટોબરે
સુપ્રીમ કોર્ટે સોમવારે (22 સપ્ટેમ્બર) દિલ્હી 2020નાં રમખાણોમાં શામેલ શરજીલ ઈમામ, ઉમર ખાલિદ અને અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ સંદર્ભમાં બેન્ચ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ...
દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવી?...