કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, સેવા અને તકેદારી વિભાગની જવાબદારી આ મંત્રીને સોંપવામાં આવી.
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. https://twitter.com/ANI/status/1688781071981445...
દિલ્હી-NCRમાં થશે વરસાદ! UP અને હિમાચલમાં એલર્ટ, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ.
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ...
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી.
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગના અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પ...
દિલ્હી સર્વિસ બિલ-2023 વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર.
લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ-૨૦૨૩ પસાર થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો અને દિલ્હીના ઈતિહાસની ચર્ચા કરીને કહ્યું હતું કે દિલ્હીને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવાની માગણ?...
લોકસભામાં અમિત શાહ આકરાપાણીએ, કોંગ્રેસના MPએ કહ્યું કે ચાલો નેહરૂના વખાણ તો કર્યા, શાહે કહ્યું મે નથી કર્યા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે દિલ્હી સેવા બિલ પર સંસદમાં બોલતા કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય ?...
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ, ગૃહમંત્રીએ કહ્યું દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, તે એક સંઘશાસિત પ્રદેશ.
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદ?...
AAPને સમર્થન આપવા બદલ કોંગ્રેસને ઝટકો, પાર્ટીમાં જ ફરી વિરોધનો સૂર ઉઠ્યો.
દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર આ મુદ્દા પર અણઘડ સ્થિતિમાં જોવા મળી છે. બિલ પર 'I.N.D.I.A' ગઠબંધન ભાગીદાર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાન?...
દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક...
દિલ્હીમાં કોલેજની બહાર યુવતીની સળિયો મારીને કરાઈ હત્યા, આરોપીને ઝડપી લેવાયો
રાજધાની દિલ્હીમાં હત્યાઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 24 કલાકમાં બે હત્યાઓથી લોકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના પોશ એરિયા માલવીય નગર વિસ્તારમાં દિવસ દરમિયાન એક બાળકીની હત્યા કર?...
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધતા પૂરનો ખતરો, યલો એલર્ટ જાહેર, લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ જતા ફરીવાર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું કે યમુના પરના જૂના લોખંડના રેલવે બ્રિજ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે પાણીનું...