માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો થયો પ્રારંભ
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સ?...
બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી થઈ
ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસબાપુની પુણ્યતિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. [video width="848" height="480" mp4="https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-01-29-...