ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહા સંમેલન મળ્યું
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મતદારોનો વ્યાપક સંપર્ક કરી રહ્યા છે...
ભાજપના સ્થાપના દિવસે ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઘેર ઘેર સંપર્કનો શુભારંભ કર્યો
ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરક...
નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજા?...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભ?...
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા દિશા સમિતિની બેઠક યોજાઇ
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય તથા કપડવંજ ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અમિત, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિ?...
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મ...
જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. દેવુસિંહ ચૌહાણએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...