ખેડા- નડિયાદમાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને મળશે વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્?...
મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખા...
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન
વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ....
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત
પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસે...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા ?...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પીપલગ ખાતે કર્મયોગી વનનું કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. ...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક લીંબાશી શાખાનુ લોકાર્પણ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક એરકન્ડીશનર લીંબાસી શાખા તથા લીંબાસી સેવા સહકારી મંડળીના નવિન ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ બેંકના ચેરમેન ત?...
ખેડા બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર ન વર્તાઈ : દેવુસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો
ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગામેગામ મિટીંગો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ખેડા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો મિજાજ કે...
ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા
ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સાડા ત્રણ લાખથી વધુ મતોથી કેસરિયો લહેરાયો હતો, જે બાદ કાર્યકર્તાઓને મળીને તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ આવી પહોંચ્યા હતા. જ?...