શહેર કોંગ્રેસ આજ થી દિવાળી સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બેસી દર્દીઓ ને પડતી હાલાકી નો ઉકેલ લાવશે
ભાવનગરના મહારાજા દ્વારા લોકોનું સુખાકારી રહે તેના માટે હોસ્પિટલ અર્પણ કરી હતી પરંતુ આજ ના સમયે જિલ્લાની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનો ના અભાવે દર્દીઓ ને ખૂબ હાલાકી અનુભવી પડે છે . ...
રેલવે મંત્રી વૈષ્ણવે દિવાળી-છઠ પર ઘરે જનારાઓને ભેટ આપી, કરી મોટી જાહેરાત
ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર?...
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રી...
કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
દિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે મોટો નિર્ણય લીધો છે. આ જ એક્શન પ્લાન હેઠળ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા બનાવવા પર, વેચાણ, સંગ્રહ અને તેનો ઉપયોગ કર?...