પ્રકાશપર્વ દિવાળીને યુનેસ્કોએ આપ્યો ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો
ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ અને પવિત્ર પર્વોમાંથી એક દિવાળીને હવે વૈશ્વિક સ્તરે ઐતિહાસિક માન્યતા મળી ગઈ છે. યુનેસ્કો (UNESCO) એ દિવાળીને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH) સૂચિમાં ?...
નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દ?...
આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ
આજે સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાથી ભરેલો તહેવાર દેવ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, જે દીપાવલી પછીના પંદ...
દિવાળીમાં આયોધ્યાનું રામ મંદિર દોઢ લાખ દીવાથી ઝગમગી ઉઠશે, ગિનીઝ ટીમ પહોંચી રામનગરી
આ વર્ષની દિવાળી અયોધ્યામાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉજવણી સાથે નોંધાય તેવી છે, કારણ કે આ પહેલીવાર ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમગ્ર 70 એકરના સંકુલને દીવો અને લાઇટિંગથી ઝગમગાવામાં આવશે. મંદ?...
દિલ્હી NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડાને સુપ્રીમની મંજૂરી
સુપ્રીમ કોર્ટએ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી અને NCR વિસ્તારના લોકોને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે 15 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે, ...
દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી
દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ?...
દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
યૂપીમાં દિવાળી પહેલાં યોગી સરકાર દ્વારા 5 વર્ષના ઈ-મેમો માફ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલાં યુપીવાસીઓને વિશેષ ભેટ આપી છે. રાજ્યના પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીના તમામ નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની ?...
દિવાળી પર ઘરે બેઠા મેળવો અયોધ્યા રામ લલ્લાનો પ્રસાદ, આ રીતે કરો દીયા દાન
અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટા?...