રામમંદિર દાનચોરી વિવાદ પર RSSનું નિવેદન : દત્તાત્રેય હોસબલેએ કહ્યું—દોષિતોને કડક સજા મળવી જોઈએ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ?...