IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ગણતંત્ર દિવસથી પહેલા જમ્મુમાં BSFને પાકિસ્તાનનો ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યો, હથિયારો જપ્ત
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) પહેલાં જમ્મુમાં સાવચેતી વધારવામાં આવી છે, ત્યારે શનિવારે (10 જાન્યુઆરી, 2026) જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક એક ફોરવર્ડ વિસ્તારમાં ભારતીય સીમા સુર?...
પુતિનના નિવાસ પર ડ્રોન હુમલો : PM મોદીએ દુશ્મનાવટ છોડીને શાંતિની અપીલ કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર નિશાન લગાવીને ડ્રોન હુમલો કરવાનો અહેવાલ વૈશ્વિક રાજકારણમાં તણાવ ઉભો કરી દીધો છે. મોસ્કોના ઉત્તરમાંનો નોવગોરોડ વિસ્તારના નિવાસસ્થાન પર, રશ?...
દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!
ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...