JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન
આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મ?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...
બાંગ્લાદેશઃ હિન્દુઓ નમાજની પાંચ મિનિટ પહેલાં પૂજા, લાઉડ સ્પીકર બંધ કરે
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે એક તાલિબાની ફરમાન જારી કર્યું છે, જેમાં દુર્ગાપૂજા પહેલાં દેશના લઘુમતી હિન્દુ સમુદાયની દુર્ગાપૂજા સમિતિઓને અઝ?...