કેન્દ્ર સરકારનો નિર્ણય : E22થી E30 પેટ્રોલ પર નહીં વસૂલાય એક્સાઈઝ ડ્યુટી
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પ્રભાવવાળો નિર્ણય જાહેર કર્યો છે. 10 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુ...
વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ ફરજિયાત કરશે કેન્દ્ર
કેન્દ્ર સરકારે ઈંધણ નીતિમાં મોટો ફેરફાર કરતાં 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત)નું વેચાણ ફરજિયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા જાહેર કરાયેલા નોટિફિ?...