જન વિશ્વાસ વિધેયક 2026 પસાર : નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી, ઈઝ ઓફ લિવિંગ અને બિઝનેસમાં મોટો સુધારો
ભારતની સંસદ દ્વારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) વિધેયક, 2026’ પસાર કરવામાં આવતાં દેશમાં શાસન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પગલાને ...