ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમા?...
અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી
અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ એક મોટો ફટકો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ 'વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વાર...
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...
ભારતનો વિકાસ ઝડપી, આ વર્ષે જ બની જશે દુનિયાની ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ IMF રિપોર્ટ
ભારત 2025 માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (એપ્રિલ 2025) રિપોર્ટમાં આ દાવો કર્યો છે. IMFના અં...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ...
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2025ના રોજ પેરિસમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે AI દ્વારા આપણા જીવનમાં લાવવામાં આવતા સકારાત્મક ફેરફાર?...
ભારત-બાંગ્લાદેશના સંબંધો સુધારવા માટે યુનુસ સરકારના પ્રયાસ, એસ. જયશંકર સાથે બેઠક કરશે વિદેશ સલાહકાર
આવતા અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન ઓમાનની રાજધાની મસ્કતમાં યોજાનારી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરને મળે તેવી શક્યતા છે. આ બેઠકની ?...
Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન...
‘જ્યારે મનમોહન બોલે છે તો દુનિયા સાંભળે છે…’ બરાક ઓબામાએ પુસ્તકમાં કર્યા હતા વખાણ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર સમગ્ર દેશમાં દુઃખનો માહોલ પેદા કરે છે. તેઓ માત્ર ભારતના એક પ્રભાવશાળી નેતા જ નહીં પરંતુ વિશ્વના એક શ્રેષ્ઠ આર્થિક વિચારકોમાંનું એક નામ પણ હતા. 1991?...
અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?
દેશમાં છૂટક મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આ માટે શાકભાજીના ભાવમાં વધારો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં RBI દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કાપની અપેક્ષાઓ પણ ઠપ થઈ ગઈ છે. અર્થતંત...