આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.
આજે શિક્ષક દિવસ એ અથાક પ્રયત્નો, અતૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોના ની:સ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે. દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ...
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોઓ દ્વારા અનાજ પુરવઠા, વીજળી, ગેરકાયદેસર દબાણ, પ્રદ?...
પીએમ જનમન હેઠળ ગુજરાતમાં હજારો આદિજાતિ પરિવારોને આપવામા આવ્યા આવાસ
ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વા?...
આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજીવાર આખા દેશમાં મળ્યું પ્રથમ સ્થાન, માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો
દેશભરમાં ગુજરાતની સિદ્ધિઓની નોંધ લેવાઈ રહી છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન સુધી ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકેની ખ્યાતિ ધરાવે છે. ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શાનમાં એક યશકલગી સ્થાપિત થ...
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં વિવિધ કમીટીઓની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા બાળશ્રમ નાબૂદી અંગે ટાસ્ક ફોર્સ, ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસીલીટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણ સમિતિ, નશ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્વચ્છતા, રોડ-રસ્ત?...
પાકિસ્તાનમાં લઘુમતીઓ સુરક્ષિત નહીં હોવાનું આખરે સ્વીકાર્યું
પાકિસ્તાનમાં અવાર-નવાર ઈશનિંદાના નામ પર હિન્દુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયની કોઈ વ્યક્તિની મોબ લિન્ચિંગની ઘટના સામે આવતી હોય છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી છે ક?...
ઇઝરાયેલ અને ઓસ્ટ્રિલિયા પછી Gautam Adani ની ભૂટાનમાં પણ એન્ટ્રી, ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે થઇ મોટી ડિલ !
અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ રવિવારે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck) અને તેના વડા પ્રધાન દાશો શેરિંગ તોબગે (Dasho Tshering Tobgay) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભૂ?...
માણસ કેટલું જીવશે તે એઆઇની મદદથી જાણી શકાશે, ૭૮ ટકા અનુમાન સાચું પડયું
ડેનમાર્કના વૈજ્ઞાનિકો એઆઇની મદદથી કોની ઉંમર કેટલી છે તે જાણવા કરોડો લોકોના ડેટા લઇ રહયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તૈયાર કરીને માણસ કેટલું જીવશે તેનું અનુમા?...
मणिपुर हिंसा के पीड़ित बच्चों का घर बना गुजरात का ‘गोकुलधाम’, 50 मैतेई बच्चों की ली जिम्मेदारी: पढ़ाने के लिए विदेश से बुलाई फैकल्टी
पिछले साल मई में मणिपुर में भड़की हिंसा की गूँज अभी भी कम नहीं हुई है। दोनों पक्षों के बीच हुई हिंसा में कई लोगों के घर जला दिए गए, कई परिवारों ने अपने रिश्तेदारों को खो दिया, कई बच्चों ने अपनी मा...