દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક...