LRD ભરતી : 11,925 ઉમેદવારોની પ્રોવિઝનલ મેરિટ જાહેર, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન
ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગ...
‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ
સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છ...
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ, આ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્?...
ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 8 નવેમ્બર 2025ના રોજ, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। સામાન્ય ર?...
CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2025માં યોજાયેલી CA પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન તબક્કાની ?...
દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણ મામલે સ્વામી ચૈતન્યાનંદ સામે FIR
દિલ્હીની એક પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે યૌન શોષણના ગંભીર આરોપો સામે આવ્યા છે, જેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલી રહી છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્ય?...
કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય – જયેન્દ્રસિંહ જાદવ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક ?...
IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ : NIRF
ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025 ની યાદી જાહેર થઈ છે, જેમાં દેશના વિવિધ યુનિવર્સિટી, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના પ્રદર્શનને આધાર બન...
IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ અને પરંપરાગત ભારતીય કલા-શિલ્પનું અનોખું સંમિશ્રણ સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આ?...
ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસ?...