નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હત?...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડક...