મહાદેવ બેટિંગ એપ કેસમાં દુબઈ અને દિલ્હીમાં 1700 કરોડની મિલકત જપ્ત
મહાદેવ બેટિંગ એપ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દેશ અને વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવ્યા છે. EDએ કુલ લગભગ ₹4336 કરોડની મિલક...
રાજકોટ અગ્નિકાંડ: ED મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા RMC પાસેથી મંજૂરી માંગશે
રાજકોટના નાનામવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં થયેલા ભયાનક અગ્નિકાંડની પૃષ્ઠભૂમિમાં હાલ તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એ ઘટનામાં નોંધાયેલા ગેરક?...
અમદાવાદ, મુંબઈ સહીત દેશભરમાં દરોડા બાદ, EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચ?...
મહાદેવ એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, 10 દિવસમાં ભારતમાં લાવવામાં આવશે
મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ ?...
CM કેજરીવાલ સામે કેસ ચલાવવાની LGએ આપી મંજૂરી
દિલ્હીની દારૂની નીતિ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીબીઆઈએ કથિત દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીન?...
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યૂ કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી
દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ દારૂ કૌભાંડ સંબંધિત CBIના કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે ગુરુવારે (આઠમી ઓગસ્ટ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ 20મી ઓગસ્ટ સુધી લંબાવી છે. કેજરીવાલને તિહાર જે?...
કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળીઃ 15 જુલાઈ સુનાવણી હાથ ધરાશે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકાર્યો છે. કેજરીવાલના જામીન રદ ક...
કેજરીવાલને ફરી ઝટકો: હાઇકોર્ટે લગાવી જામીન અરજી પર રોક, એક દિવસ અગાઉ જ મળ્યા હતા જામીન
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટ?...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને કોઈ રાહત નહીં , વચગાળાના જામીન પર સુનાવણી થશે 13 મેના રોજ
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા ના પ્રમુખ હેમંત સોરેન હાલ તો જેલની હવા ખાઈ રહ્યા છે.આ આવા સમયે તેઓ ચૂંટણી પ્રચાર માટે બહાર આવવા માંગતા હતા. આથી તેમણે સુપ્રી...