અલ્કા યાજ્ઞિકને સંભળાવવાનું બંધ થઇ જતા ફેન્સ દુ:ખી, કહ્યું ‘હવે મને દુઆઓમાં યાદ રાખજો’
બૉલીવુડની પીઢ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને કોણ નથી ઓળખતું..? 90આ ને 2000ના દાયકામાં લગભગ લોકોએ અલ્કા યાજ્ઞિક ગીતો સાંભળ્યા હશે અને લોકો આજે પણ એમના ગીતો સાંભળતા રહે છે. એવામાં હાલ સિંગરે એમના ઇન?...
એનિમલ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 10 : એનિમલે ઈતિહાસ રચ્યો, બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની
રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્ય?...
રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ
રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ ...
બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોન?...
કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બ?...
‘વિપક્ષમાં બેઠેલા સાથી મિત્રોએ પરાજયનો ગુસ્સો નીકાળવાના બદલે…’, સંસદના શિયાળા સત્રના પ્રારંભે PM મોદીએ આપ્યો જીતનો મંત્ર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા?...
રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ
બોલીવુડના દમદાર અભિનેતાઓની વાત કરવામાં આવે તો તેમાં રણદીપ હુડ્ડાનું નામ પણ સામેલ છે. વર્તમાન સમયમાં અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રણદીપે તેની ગર્લફ્રે?...
સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક,અટલ બ્રિજ પાસે 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવામાં આવશે
અમદવાદના નાગરિકોને વધુ એક ફરવાલાયક સ્થળ મળવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ પર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વિચારણા કરી રહ્યું છે. AMCએ અટલ બ્રિજ પાસેની 45,000 સ્?...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...
ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી
દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિ?...