‘Avatar: Fire and Ash’ નું પોસ્ટર રિલીઝ થયું, ફિલ્મમાં થઈ નવા વિલનની એન્ટ્રી
હોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘અવતાર’ (Avatar)ના ત્રીજા ભાગને લઈને હવે નવા અપડેટ્સ સામે આવ્યા છે, જે ભારતીય દર્શકો માટે પણ રોમાંચક સમાચાર છે. અગાઉ રિલીઝ થયેલા ‘અવતાર’ અને ‘અવતાર: ધ વે ઓફ વ?...
દક્ષિણ ભારતીય અભિનેતાનું અવસાન: કિડની માટે પુત્રીએ માંગી મદદ, ડોનર સમયસર ન મળ્યો
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટનું 18 જુલાઈએ 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર કિડનીની સમસ્યાથી પીડાત?...
શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘રામાયણ’નું ટીઝર રિલીઝ
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફ?...
પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકનું મોજું, PM મોદી સહિત આ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મ...
પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ
ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની(Raj Kapoor)આજે 14 ડિસેમ્બરના રોજ 100મી જન્મજયંતિ છે.આજે તેમની જન્મજયંતિ પર બધા તેમને યાદ કરી રહ્યા છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત?...
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા જ દિવસમાં કરી આટલા કરોડની કમાણી
પુષ્પા 2" એ તેના પ્રારંભિક દિવસે માત્ર ભારતમાંથી જ ₹175.1 કરોડની કમાણી કરી છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મજબૂત સફળતા દર્શાવે છે. આ કમાણી દ્વારા તેણે પ્રથમ દિવસની કમાણીના કેટલાક મોખરાના રેક...
ગુજરાત બાદ હવે UPમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેક્સ ફ્રી, CM યોગીએ કર્યું એલાન
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. આ પહેલા ગુજરાતમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજ?...
અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે (30મી સપ્ટેમ્બર) મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય રજનીકા...
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. https://twitter.com/ANI/status/1840609782450819251 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈ?...
લાપતા લેડિઝની ઓસ્કારમાં એન્ટ્રી, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. આ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આની જાહેરાત કરી છે. લાપતા લેડિઝ ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે ?...