વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કર્યું
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જ...