ભારતનું સંરક્ષણ, સર્વાંગી ઉન્નતિ અને લોકકલ્યાણ અર્થે … શ્રી રાજમાતંગી મહાયજ્ઞ
યજ્ઞ એ સનાતન સંસ્કૃતિનું એક અત્યંત મહત્વનું અંગ છે. ધર્મગ્રંથોમાં વર્ણન કરેલા યજ્ઞોનો લાભ સમાજને મળે તે માટે કેટલાક સંતો સતત પ્રયત્નશીલ છે. સંતોના અથાક પ્રયત્નોને કારણે જ આજે યજ્ઞ સંસ્કૃતિ...
ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાન?...
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊ...