મોદી સરકારની ખેડૂતોને દિવાળી ગિફ્ટ, આ પાકોની MSPમાં વધારો કર્યો
મોદી સરકારે રવિ પાકોની એમએસપીમાં વધારો કરીને ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે તેમાં ઘઉંના પાક પર ક્વિન્ટલ દીઠ 150 રુપિયા અને સરસવના પાક પર ક્વિન્ટલ દીઠ 300 રુપિયાનો વધારો કરાયો છે. આજે મળેલી કેન્દ્?...
PM મોદીએ મહારાષ્ટ્રને રુ 7,600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી, 10 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રને રૂ. 7,600 કરોડના વિકાસલક્ષી અને લોકોપયોગી પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન ?...
ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મ?...
દેશભરના ખેડૂતો પાસે હવે ઈથેનોલ પંપ હશે, કાર-ટૂ વ્હિકલર્સ હવે ઈથેનોલથી પણ દોડશે: ગડકરીનું મોટું નિવેદન
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ ઓટો માર્કેટ છે. ભારતમાં તાજેતરમાં ઈવીથી લઈને ઈથેનોલ અને સીએનજીથી દોડતા વાહનોના ટ્રાયલ કરવામાં આવ્યા છે તેવામાં દેશના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરીએ એક સ...
સરકારશ્રીની યોજનાઓ તમામ ખેડૂતો માટે આશીર્વાદ સમાન
સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધ બનાવવામા આવી રહ્યા છે. જેના માટે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અનેક યોજનાઓની સાથે નૂતન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વની કારગત સ...
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ એ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી.
ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે.– ભુપેન્દ્રભાઇ પટેલ સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે.– સી.આર.પાટીલ કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્ર?...
ખેડા જિલ્લામાં કઠલાલની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં વેચાણ શરૂ
કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાણાકીય હિસાબ કિતાબ ની રજાઓ બાદ સોમવારથી અનાજની નિકાસ પ્રારંભ થતાં સમગ્ર કઠલાલ તાલુકાના ખેડૂતોને વેપારી ઓમાં એપ્રિલ અને મે માસમાં આવક થતા વેચાણ માટે ?...
સ્વતંત્રતા દિનની ઊજવણી : નર્સ, ખેડૂતો, માછીમારો વડાપ્રધાનના વિશેષ મહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઑગસ્ટને આઝાદી દિને લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી વિશેષ અતિથિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં અંદાજે ૧૮૦૦ લોકોને આમંત...