ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦?...
‘કુંવરબાઈનું મામેરું’ યોજના : ગુજરાત સરકારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ...
કોણ છે RCBનો માર્કેટિંગ હેડ નિખિલ, જેની બેંગલુરુ નાસભાગ કેસમાં થઈ ધરપકડ
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનાના માર્કેટિ?...
દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતના નવસારીમાં લાખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી સંમેલનમાં ?...
ખેડૂતો-વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર આપશે લોન
કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો ?...
PM મોદીની ગેરંટી, પૈસાના અભાવે કોઇ ગરીબ વિદ્યાર્થીનું ભણતર નહીં છૂટે, સરકારે કરી 10 લાખની લોનની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ભણતર પૂર્ણ કરવામાં સહાયરૂપ થવા માટે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કઈ મેટ્રિક...
‘અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..’ કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કેનેડીયન ગુપ્તચર એજન્સીએ આક્ષેપ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે અને તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્?...
દેડિયાપાડામાં નારી વંદના કાર્યક્રમમાં સ્વસહાય જૂથોને આર્થિક સહાયનું વિતરણ
પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત બહેનોએ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન ના પ્રેરક ઉદબોધનને નિહાળ્યું મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે દેડિયાપાડાના પી?...
વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને 51,000ની આર્થિક સહાય VYO સમર્પિત કરશે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ VYO પૂરું પાડશે
ગત બે દિવસ અગાઉ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બોટ પલ્ટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતાં. આ સમગ્ર હૃદયદ્રાવક તેમજ આઘાતજનક ઘટના સં...