લખનઉ અલીગંજ અગ્નિકાંડમાં 15નાં મોત: 4 આરોપીની ધરપકડ, 4 અધિકારી સસ્પેન્ડ; SITને 7 દિવસમાં રિપોર્ટનો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા પુરનિયા ચોરાહા નજીક સોમવાર, 22 જૂનના રોજ એક ત્રણ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની ...
AMCની કડક કાર્યવાહી : અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ 6 હોટેલો સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલનને લઈને સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોનના ફાયર અને એસ્ટેટ વિભાગે બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલી ...