પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત
પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી ?...
કાશીના પ્રવાસે PM મોદી… DM-કમિશનર પાસેથી પૂર વિશે માહિતી લીધી
વારાણસીમાં પૂરની ગંભીર સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક સંવાદ કર્યો અને તાકીદે રાહત તથા બચાવ કામગીરીનો અમલ કરવા આદેશ આપ્યો છે. વડાપ્રધાને વિભાગીય ક?...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરના લીધે 24ના મોત, 17 લાખને અસર, રાહત શિબિરોમાં 65 હજાર લોકો
ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોનાં મોત થયાં છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચ...
હિમાચલ-ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ.
દેશના ઉત્તર પશ્ચિમમાં ગઈકાલથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં અલક?...
આસામમાં પૂરની સ્થિત વણસી પાંચ લાખ લોકો પ્રભાવિત, એકનું મોત
આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, ૧૨ જિલ્લાના લગભગ ૫ લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદ?...