કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે ?...
ખેડૂતો-વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર આપશે લોન
કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો ?...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર ના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા…
ત્રિપુરા નો પ્રવાસ પૂર્ણ કર્યાં બાદ ભાવનગર ના સાંસદ પહોંચ્યા બે દિવસ અરુણાચલ પ્રદેશ ના પ્રવાસે અરુણાચલ પ્રદેશ ની મુલાકાત દરમિયાન દિબાંગ બહુતેહુક હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઈટ, ડમ્બુક સામુહ?...