આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકા?...
કપડવંજમાં નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કરતાં મંત્રી રમણભાઈ સોલંકી
કપડવંજ એસટી બસ સ્ટેશન ખાતે અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો અને જિલ્લા પ્રભારીમંત્રી રમણભાઈ સોલંકીએ રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે બનનારા નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું તેમજ ખા?...
ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે....
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો
અરવલ્લી જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા ધ્યાન કેન્દ્ર આકાર પામશે. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવ?...