રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ
પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિય...
નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિ...
ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી ઝડપ અંગે કર્યો ઉલ્લેખ, જાણો ચીન અંગે શું કહ્યું ?
પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના પુસ્તકમાં લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે તે સમય તેમની કારકિર્દીના સૌથી દુઃખદ દિવસ...