કેન્દ્ર સરકારનું નિવેદન : દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક, રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અને ભાવવૃદ્ધિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ?...
લૉકડાઉન અંગેની અફવાઓ ખોટી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સ્પષ્ટ સંદેશ, 60 દિવસનો ક્રૂડ જથ્થો સુરક્ષિત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સ...