ગગનયાન મિશનમાં મોટી સફળતા, ISRO દ્વારા IADT-02 ટેસ્ટ સફળ
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ એ Indian Space Research Organisation (ISRO) ને ગગનયાન મિશન માટે બીજા ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-02) ના સફળ સમાપન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ સફળતાને ભારતના પ્રથમ માનવ અવકાશ મિ...
શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ
ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ?...
ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર પગ મૂક્યો
15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકા?...
‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
ભારતના અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં ઇતિહાસ રચાતો એક અનેરો અવસર જોવા મળ્યો છે. શુભાંશુ શુક્લા, ભારતના તેજસ્વી અવકાશયાત્રી, હવે પૃથ્વીની કક્ષામાં પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે અને ભારતનું તિરંગું ?...
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, 'અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં ...
ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરના?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીના નામ જાહેર, ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ
ગગનયાન મિશન માટે ચાર અવકાશયાત્રીના નામની જાહેરાત કરાઈ છે. આ ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ છે, જેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંગુ શુક્લ?...
ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશન (Gaganyaan Mission)ની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્...
આ 5 મિશન પર ટકેલી છે ભારતની 44 અબજ ડોલરની સ્પેસ ઈકોનોમી
વિશ્વ હવે ભારતની સ્પેસ એજન્સી ઈસરોની શક્તિનો સ્વીકાર કરી રહ્યું છે. પહેલા મંગળ મિશન જે પ્રથમ પ્રયાસમાં સફળ રહ્યું હતું. પછી ચંદ્રયાન-3 મિશન, જે વિશ્વમાં પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પ?...