શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ
પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર...
ગાંધીનગરમાં 9 વર્ષની ગુમ થયેલી બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલા રાયપુર ગામમાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં મ...
ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા
ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ?...
કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...
પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્...
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...
ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ...
બહિયલ હિંસા : બે FIR નોંધાયા, તોફાની તત્વો સામે કડક કાર્યવાહી – રેન્જ IG
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની હિંસક ઘટના બાદ હાલમાં ગામમાં તણાવભર્યા પરિસ્થિતિ વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવ?...
ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં હિંસા : મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, આગજની, 60ની ધરપકડ
ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્?...