ઉમરેઠની આધ્યાત્મિક ધરાને મોટી ખોટ : પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજનું નિધન
ઉમરેઠ અને સમગ્ર ચરોતર પંથક માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થતાં સંતરામ મંદિર પરિવાર, ભક્તજનો તેમજ સમગ્ર પંથકમાં ઘ?...