અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
ખેડા જિલ્લાના એક ગામમાં દરગાહ-મસ્જિદ પાસે ગરબા પ્રતિબંધનો બોર્ડ લગાવાયો, વિરોધ બાદ લખાણ હટાવાયું
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની ?...
PM મોદીએ ફરી ગુજરાતના ગરબાને કર્યા યાદ, યુનેસ્કોના સર્ટિફિકેટ સાથે તસવીરો શેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ફરી ગુજરાતના ગરબાને યાદ કર્યા છે. તેમણે લોકપ્રિય ગુજરાતી નૃત્ય ગરબાને જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ કહી કહ્યું કે, વિશ્વભરમાં ગરબાની લોકપ્રિયતા વધી રહી ?...
ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, યુનેસ્કોએ આપી નવી ઓળખ, આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર
ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામ?...