વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ
વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ. સનાતન પરંપરામાં ગામેગામ નાના મોટા શિવસ્થાનો ...
ભાવનગર કમિશ્નર થયા ભાવુક , ભાવનગરની જનતા ને કહ્યું આઈ લવ યુ
ભાવનગર મ્યુનિસિપલ એન.વી. ઉપધ્યાયની એન.વી. ઉપધ્યાયની ગાંધીનગર ખાતે બદલી થાય છે ત્યારે બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભાવનગરના વિકાસ માટેના કામ કર્યા છે જેને લઈને તેમની જનતામાં લોકચાહના ?...