નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...