જર્મનીના બર્લિનમાં વામપંથી ઉગ્રવાદીઓએ ફૂંકી મારી પાવર લાઇન, વીજળી ઠપ થતાં પચાસ હજાર ઘરોને અસર
જર્મનીના બર્લિનમાં એક ગંભીર વીજ પુરવઠા સંકટ વચ્ચે સ્થાનિક લોકો પર ભારે અસર પડી છે. શહેરમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી સુધી ખસીને ભારે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે વામપંથી ઉગ્રવાદી જૂથો દ્વારા પાવ...
ગુજરાતમાં વધુ એક વૈશ્વિક નેતાની મુલાકાત, PM મોદી કરશે અમદાવાદમાં સ્વાગત
અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદા...
ભારતીય પ્રવાસીઓ માટે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બની
જો તમે જર્મનીની સુંદરતા અને ઇતિહાસ માણવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ યોગ્ય સમય છે. તાજેતરના અપડેટ મુજબ, જર્મનીના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓના કારણે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ...