ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ ?...
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દર્શનીય દ્રોણેશ્વર મહાદેવ સ્થાન
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે. મહાભારત અને પુરાણ સાથે આસ્થ?...
હવે પ્રવાસીઓ ગીરથી લઈને કેવડિયા, દરિયા કિનારાથી માંડી સરહદે કેરેવાનમાં જઈ શકશે.
દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર ‘કારવાં કેમ્પિંગ યોજના’ હીરો-હીરોઇન વાપરે છે તેવી વેનિટી વૅન જેવી જ ‘કેરેવાન’ લઈને આવી રહી છે. આ વૅનમાં સૂવા-જમવા અને નહાવા સુધીની સુવિધા હો?...
વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં માર્ગ-મકાન વિભાગનું આગોતરું આયોજન, 135થી વધુ ધરાશાયી વૃક્ષો તાત્કાલીક દૂર કરાયા
જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈ?...