પ્રધાનમંત્રી મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર ભાર
ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ...
ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારત પર, દવાઓના કાચા માલના ભાવમાં 5% થી 100% સુધી વધારો
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે દવા બનાવવામાં ઉપયો...