સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી ?...
સબરીમાલા મંદિરમાં સોનાની હેરફેર મામલે મુખ્ય આરોપીની ધરપકડ
કેરળના પ્રખ્યાત શ્રી ધર્મશાલા સબરીમાલા અય્યપ્પા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં SIT (Special Investigation Team)ને મોટી સફળતા મળી છે. ટીમે આ કેસના મુખ્ય આરોપી ઉન્નિકૃષ્ણન પોટ્ટીને લાંબી પૂછપરછ બાદ અટકાય...