ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોરથી ભારત-રશિયા વચ્ચે 40ના બદલે 24 દિવસમાં સામાન પહોંચશે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીતમાં પુતિને આદરિ?...