‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સ?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...
અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય
ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD)...